Description
About the book :
સિતારામ ગોયલના મૂળ પુસ્તક – Hindu Temples: What Happened to Them નો આ ગુજરાતી અનુવાદ છે.
બે વૉલ્યુમના આ પુસ્તકોમાં હિન્દુ મંદિરોનો વિનાશ કરીને તેને મસ્જિદોમાં તથા અન્ય મુસ્લિમ સ્થાપત્યોમાં તબદીલ કરી દેવાની પ્રવૃત્તિઓની વિસ્તારથી વિગતો આપવામાં આવી છે.
Translated by Sri Alkesh Patel
Reviews
There are no reviews yet.